BSP સુપ્રીમો માયાવતીએ લોકસભા સીટો માટે વધુ 9 ટિકિટોની જાહેરાત કરી છે. આઝમગઢથી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભર અને ગોરખપુરથી જાવેદ સિમ્નાનીને ટિકિટ આપવામાં આવી છે. બસ્તીથી દયા શંકર મિશ્રા, ધૌરહરાથી શ્યામ કિશોર અવસ્થી, ફૈઝાબાદ અયોધ્યાથી સચ્ચિદાનંદ પાંડેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ઉમેદવારોની યાદી