પાટણ ભારતીય હવામાન વિભાગે સંભવિત ચક્રવાતી તોફાન “બિપરજોય” ની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં 15 અને 16 જૂને વાવાઝોડા અને વરસાદની શક્યતા છે. તેથી જ કચ્છના રણને અડીને આવેલા પાટણ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
બિપરજોય વાવાઝોડા કે વરસાદ દરમિયાન કોઈને મદદની જરૂર પડે તો જિલ્લા વહીવટીતંત્રે તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે. જેનો નંબર ધ્યાનમાં રાખવો જરૂરી છે.
કંટ્રોલ રૂમ નં
કંટ્રોલ રૂમ નં