ચાણસ્મા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોની હારમાળા અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી ત્યારે આજે ચાણસ્મા તાલુકાના જાસલપુર પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી વધુ તપાસ ચાણસમા પોલીસે હાથ ધરી છે.
વડવલી ખાતે રહેતો બાઇક ચાલક સથવારા મિહિર બાઇક લઇને ચાણસ્મા તરફ આવી રહ્યો હતો. દરમિયાન સામેથી આવતા બાઇક ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. લોકોએ જાણ કરી. આજુબાજુના લોકોએ 108, 108નો સંપર્ક કરતાં ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહને પીએમ અર્થે ચાણસ્મા લઈ ગયા હતા. બનાવ અંગેની જાણ થતાં ચાણસ્મા પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડાવલી ખાતે રહેતો બાઇક ચાલક સથવારા મિહિર બાઇક લઇને ચાણસ્મા તરફ આવી રહ્યો હતો. દરમિયાન સામેથી આવતા બાઇક ચાલકે બાઇકને જોરથી ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. લોકોએ જાણ કરી. આજુબાજુના લોકોએ 108, 108નો સંપર્ક કરતાં ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહને પીએમ અર્થે ચાણસમા લઇ જવાયો હતો. બનાવ અંગેની જાણ થતાં ચાણસ્મા પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.