(GNS),તા.26
કમોસમી વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સંબંધિત માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી શ્રી રાઘવજીભાઈના સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિની માહિતી મેળવતા રહે છે.