બેંકર્સ વેસ્ક્યુલર હોસ્પિટલ અમદાવાદ ડો. શ્રધ્ધા મકવાણા વેરીકોઝ વેઈન્સની સમસ્યાને પગમાં લોહીની નળીઓના ક્ષતિગ્રસ્ત વાલ્વને કારણે થતી સમસ્યાને આ અદ્યતન ગ્લુ ટેકનોલોજી અને લેસર વડે સરળતાથી દૂર કરી શકાય છે. ત્યાં કોઈ ટાંકા અથવા ચીરા નથી અને કોઈ એનેસ્થેસિયાની જરૂર નથી અને તમારી વેરિસોઝ નસોના લક્ષણોમાં રાહત મળે છે. લેસર અને અદ્યતન ગ્લુ ટેક્નોલૉજીનો બહોળો અનુભવ ધરાવતું બૅન્કર્સ વેસ્ક્યુલર સેન્ટર એ પશ્ચિમ ભારતમાં એકમાત્ર કેન્દ્ર છે, જેમાં 12000 થી વધુ વેરિસોઝ નસોની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. ડો.શ્રદ્ધા મકવાણા કહે છે કે આ જાપાનીઝ ટેકનીકથી સારવાર બાદ દર્દી સવારથી સાંજની સારવાર બાદ પોતાના રૂટીન પર ફરી શકે છે. અને બહાર કામ કરી શકે છે. આ પ્રક્રિયા તમારી વર્ષો જૂની પીડાને દૂર કરી શકે છે. 27/5/2023 શનિવારના રોજ ગાયત્રી મંદિર સામે ડીસામાં વિશેષ OPD રઘુવંશી ચિલ્ડ્રન હોસ્પિટલનું આયોજન કરવામાં આવ્યું હતું.