બુધવારે ભારત યાત્રા કેન્દ્ર દેડિયાપાડા સંચાલિત નાલંદા આશ્રમ શાળાના બાળકોને નોટબુક, બુટ અને સ્પોર્ટસ ડ્રેસનું વિતરણ શાળાના સંચાલક ડો. કે મોહન આર્યના આદેશ મુજબ બાળકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી હતી, જેનાથી બાળકો ખુશ થયા હતા. સંચાલક ડો. નાલંદા આશ્રમશાળા ચિકડાના તમામ સ્ટાફ દ્વારા કે મોહન આર્યનો આભાર માન્યો હતો.