કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે તાજેતરમાં શિલ્પકારો અને વિવિધ કારીગરોને મદદ કરવા તમામ સમાજના લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ જરૂરિયાતમંદોને એક લાખ રૂપિયાની લોન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
તે સમયે પાટણ શહેરના રાઉન્ડ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી દરજી સમાજની વાડીમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના અમલીકરણ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર જયેશભાઈ દરજી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જોસના બેન પટેલ, ભાજપ જીલ્લા મીડીયા કન્વીનર અને અખિલ ભારતીય દરજી સમાજ મહાસભા પાટણ જીલ્લા મહામંત્રી જયેશભાઈ દરજી, મધુબેન સેન, સોસાયટી પ્રમુખ રાજુભાઈ દરજી મહેન્દ્રભાઈ દરજી સુરેશભાઈ દરજી વિરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંજય દરજી અને છાયાબેન રાવળ સહિતનાઓએ ઉપસ્થિત રહી સમગ્ર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તે સમયે પાટણ શહેરના રાઉન્ડ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી દરજી સમાજની વાડીમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના અમલીકરણ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર જયેશભાઈ દરજી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જોસના બેન પટેલ, ભાજપ જીલ્લા મીડીયા કન્વીનર અને અખિલ ભારતીય દરજી સમાજ મહાસભા પાટણ જીલ્લા મહામંત્રી જયેશભાઈ દરજી, મધુબેન સેન, સોસાયટી પ્રમુખ રાજુભાઈ દરજી મહેન્દ્રભાઈ દરજી સુરેશભાઈ દરજી વિરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંજય દરજી અને છાયાબેન રાવળ સહિતનાઓએ ઉપસ્થિત રહી સમગ્ર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.