પાલનપુર તાલુકાના રતનપુરમાં બનાસડેરીના પૂર્વ અધ્યક્ષની જન્મજયંતિ નિમિત્તે સાત દિવસ સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. દાંતાના પૂર્વ ધારાસભ્ય મારાભાઈ ભટોળના પુત્ર વસંત ભટોળ અને જયેશભાઈ ભટોળના પરિવાર દ્વારા તેમના માતા રાજીબા અને પિતા મારાબાપાની જન્મજયંતિ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રીમદ ભાગવત સપ્ત જ્ઞાન યોજના જેમાં 01 જાન્યુઆરી 2024 સોમવારથી 07 જાન્યુઆરી 2024 રવિવાર સુધી જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે આયોજિત સભામાં વસંતભાઈ ભટોળે ઉપસ્થિત લોકોને પુષ્પ અર્પણ કરી આવકાર્યા હતા અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી હતી. 1 જાન્યુઆરીએ રતનપુર ગામમાં પોથીયાત્રા અને કલશ યાત્રા કાઢવામાં આવશે. આ સાત દિવસીય શ્રીમદ ભાગવત કથાનો બહોળી સંખ્યામાં ભાવિકોને લાભ લેવા અને અન્નકૂટ ગ્રહણ કરવા વસંતભાઈ ભટોળેએ અપીલ કરી છે.
શ્રીમદ ભાગવત સપ્ત જ્ઞાન યોજના જેમાં 01 જાન્યુઆરી 2024 સોમવારથી 07 જાન્યુઆરી 2024 રવિવાર સુધી જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે આયોજિત સભામાં વસંતભાઈ ભટોળે ઉપસ્થિત લોકોને પુષ્પ અર્પણ કરી આવકાર્યા હતા અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી હતી. 1 જાન્યુઆરીએ રતનપુર ગામમાં પોથીયાત્રા અને કલશ યાત્રા કાઢવામાં આવશે. આ સાત દિવસીય શ્રીમદ ભાગવત કથાનો બહોળી સંખ્યામાં ભાવિકોને લાભ લેવા અને અન્નકૂટ ગ્રહણ કરવા વસંતભાઈ ભટોળેએ અપીલ કરી છે.