પાલનપુરના રતનપુરમાં જીવન પર્વની ઉજવણીના ભાગરૂપે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાલનપુર તાલુકાના રતનપુરમાં બનાસડેરીના પૂર્વ અધ્યક્ષની જન્મજયંતિ નિમિત્તે સાત દિવસ સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. દાંતાના પૂર્વ ...