મણિપુર મુદ્દે સંસદમાં હંગામો ચાલુ છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. વિપક્ષ સંસદના બંને ગૃહોમાં ચર્ચાની માંગ પર અડગ છે.
Home » ‘મણીપુરની ચર્ચાથી વિપક્ષ કેમ ભાગી રહ્યો છે?’ સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો
મણિપુર મુદ્દે સંસદમાં હંગામો ચાલુ છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. વિપક્ષ સંસદના બંને ગૃહોમાં ચર્ચાની માંગ પર અડગ છે.