મેઘરાજ નગરના ઘાંચીવાડામાં જુમ્મા મસ્જિદ પાસે નૂરજહાં બાકરોલિયા તેના ઘર આગળ બેઠી હતી. અચાનક વાંદરાએ કૂદકો મારીને મહિલા પર હુમલો કર્યો અને તેને પડી ગઈ. નજીકના લોકો તેને બચાવવા આવે તે પહેલા વાંદરાએ મહિલાના બંને પગમાં લોહી વહાવી દીધું હતું.
ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ડોક્ટરે બંને પગમાં 36 ટાંકા લગાવ્યા હતા. આવી સ્થિતિમાં જિલ્લામાં અનેક જગ્યાએ વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે. ત્યારે વનવિભાગ સતર્ક બને અને વાંદરાઓને પાંજરે પુરે તેવી સ્થાનિક રહીશોની માંગ છે.
ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ડોક્ટરે બંને પગમાં 36 ટાંકા લગાવ્યા હતા. આવી સ્થિતિમાં જિલ્લામાં અનેક જગ્યાએ વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે. ત્યારે વનવિભાગ સતર્ક બને અને વાંદરાઓને પાંજરે પુરે તેવી સ્થાનિક રહીશોની માંગ છે.