(GNS),03
મોરબીના ઝુલતા પુલ તૂટી પડવાના કેસમાં વધુ એક આરોપીના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. આ કેસના આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને હાઈકોર્ટે જામીન આપ્યા છે. રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જમીન આપવામાં આવી છે.
ઝુલતા પુલ કેસમાં કુલ 6 આરોપીઓને જામીન મળ્યા છે. હાઈકોર્ટે 3 સુરક્ષા કર્મચારી, 2 ક્લાર્ક અને 1 મેનેજરના જામીન મંજૂર કર્યા છે. સસ્પેન્શન બ્રિજ તૂટી પડવાને કારણે 135થી વધુ લોકોના મોત થયા હતા.