(જીએનએસ), નં.08
ગાંધીનગર,
ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ રાજેશ એચ. શુક્લાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને લોકાયુક્તનો 23મો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો.
એપ્રિલ-2022થી માર્ચ-2023ના સમયગાળા માટે લોકાયુક્તના વાર્ષિક અહેવાલના પ્રસ્તુતિ સમારંભમાં લોકાયુક્તના રજિસ્ટ્રાર બિપિન ચંદ્ર ડી. સોની સાથે રહ્યા હતા.