બનાસકાંઠાની ધરતી સંપત્તિથી સમૃદ્ધ છે. વાવ પંથકમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, વાવના લોદ્રાણી ગામ પાસે એપીસેન્ટર હતું. જિલ્લાના સરડી પંથકમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા 3.5 હતી અને તેનું કેન્દ્રબિંદુ વાવના લોદ્રાણી ગામ પાસે હોવાનું જાણવા મળ્યું છે. બપોરે 12.07 કલાકે અનુભવાયેલા ભૂકંપનું કેન્દ્ર વાવના લોદ્રાણી ગામ પાસે હતું.પાલનપુર ડિઝાસ્ટર વિભાગે માહિતી આપી છે કે ક્યાંયથી કોઈ નુકસાન થયું નથી.