જિલ્લા ભૂસ્તર તંત્રએ બે દિવસના દરોડામાં રૂ.ર.૭૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ વધુ ૮ ડમ્પર ઝડપાયાગાંધીનગર, ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરીનું કૌભાંડ સતત વકરી રહ્યું છે. તો બીજી તરફ કલેકટરના આદેશના પગલે જિલ્લા ભૂસ્તર તંત્ર પણ સતત દરોડા અને માર્ગો પર વોચ ગોઠવી ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે.તંત્રએ છેલ્લા બે દિવસમાં વધુ ૮ ડમ્પર ઝડપી લઈ રૂપિયા ર.૭૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વાહનોના માલિકો પાસેથી દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરી છે.જિલ્લા કલેકટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની સુચનાના આધારે જિલ્લા ખનીજ ખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા જિલ્લામાં બિન-અધિકૃત…
Author: gujarat
૧પ જાન્યુ. સુધી હક્ક-દાવા અને વાંધા રજૂ કરવાની તક અપાશેમોડાસા, અરવલ્લી જિલ્લામાં ૪ નવેમ્બરથી હાથ ધરાયેલી મતદાર યાદી સઘન સુધારણા અભિયાનની કામગીરી ર૮ દિવસમાં ૯૪.૯૧ ટકા પૂર્ણ કરાઈ છે અને આગામી બે કે ત્રણ દિવસમાં સુધારણા કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવાનો સંકલ્પ વ્યકત કરાયો છે.જિલ્લામાં હાથ ધરાયેલ ગણતરીના તબક્કામાં મૃત્યુ પામેલા રપ,ર૪ર મતદાર અને શોધવા છતાં નહીં મળી આવેલા એવા ર૩૬ર ગેરહાજર મતદાર અને ૩૦૮૩૭ સ્થળાંતર કરેલા મતદારો મળી કુલ પ૮૪૪૧ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થઈ રદ્દ થશે.જયારે કામગીરીના બાકીના દિવસોમાં આવા મતદારો વધુ મળી આવેથી આ આંકડો વધી શકે છે તેમ જિલ્લા ચૂંટણી શાખાએ જણાવ્યું હતું. મતદાર યાદી…
Gopal Italia Shoe Thrown: જામનગરમાં આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ગુજરાત જોડો યાત્રા સાથે જોડાયેલા એક જાહેર સંમેલન દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું. આ ઘટના ત્યારે બની જ્યારે ઇટાલિયા ભીડને સંબોધિત કરી રહ્યા હતા. જણાવ્યા મુજબ, સંમેલનમાં સ્ટેજની નજીક બેઠેલો એક માણસ અચાનક ઊભો થયો અને તેણે એક જૂતું ફેંક્યું.લોકોએ જૂતું ફેંકનાર માણસને પકડીને માર માર્યો. ત્યાં ઊભેલી પોલીસે તરત જ હુમલો કરનાર યુવકને હસ્તગત કરી લીધો અને પરિસ્થિતિને કાબૂમાં કરી લીધી.છત્રપાલ સિંહે લીધો બદલોજામનગરમાં થયેલી પબ્લિક મીટિંગમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું કોણે ફેંક્યું? તેને લઈને ચારે બાજુ ચર્ચા શરૂ થઈ ગઈ છે. જણાવ્યા મુજબ, છત્રપાલ સિંહ…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત 8.42%ના વૃદ્ધિ દર સાથે મોખરાનું રાજ્યગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને ગુજરાતમાં તેમણે શરૂ કરેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતની માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર થઈ ગઈ છે અને રાજ્યએ આર્થિક પ્રગતિમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે.એટલું જ નહીં, સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 8.2% નોંધાયો છે, જેમાં ગુજરાતનું મજબૂત પ્રદર્શન રહ્યું છે. ગુજરાતના આ સાતત્યપૂર્ણ પ્રદર્શનના કારણે જ તેણે ભારતની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે…
સ્વર્ણિમ જાગરણ મંચ અને સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્વદેશોત્સવ ૨૦૨૫-કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું ઉદ્ઘાટનમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતAhmedabad, ભારતને ‘આત્મનિર્ભર‘બનાવવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને આગળ ધપાવતા‘સ્વદેશોત્સવ ૨૦૨૫‘નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે શુક્રવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રવ્યાપી એક્સ્પો ૦૫ ડિસેમ્બર,૨૦૨૫ થી ૦૯ ડિસેમ્બર,૨૦૨૫ સુધી ચાલશે. ગૃહમંત્રીશ્રીએ ઉદ્ઘાટન સમારોહ બાદ સ્વદેશી શક્તિના પ્રતીક સમી‘સ્વાનુભૂતિ પ્રદર્શની‘પણ ખુલ્લી મુકી હતી.જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય મહત્ત્વના…
આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક આધુનિક આરોગ્યધામ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી::મુખ્યમંત્રીશ્રી::Øવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતમાં મેડિકલ બેઠકોમાં માતબર વધારો થયોØ₹૧૦ લાખનું આરોગ્યરક્ષા કવચ આપીને પીએમ મોદીએ જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝા ખાતે ૧૦ વીઘાના વિશાળ કેમ્પસમાં નિર્માણ પામનાર અત્યાધુનિક મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાત મુહૂર્ત કર્યુ હતું.મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખીને જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છે,તેના પરિણામે આજે અંતરિયાળ વિસ્તારોમાં પણ અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક…
રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC)ખાતે રાજ્ય દ્વારા મત્સ્યઉદ્યોગ વૃદ્ધિ અને દરિયાઈ નવીનતાનું પ્રદર્શનભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલી ઉત્પાદક દેશ તરીકે સ્થાપિત,વૈશ્વિક ઉત્પાદનમાં8ટકા હિસ્સોમાનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ,ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતનો સૌથી લાંબો2,340.62કિ.મી. દરિયાકિનારો ધરાવતા ગુજરાતે દરિયાઈ સમૃદ્ધિ,નવીનતા અને ટકાઉ વિકાસના માર્ગે દેશને આગળ ધપાવ્યું છે. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો લગભગ80ટકા ફાળો આપી રહ્યા છે,જે ગુજરાતને દેશના અગ્રણી દરિયાઈ રાજ્ય તરીકે સ્થાપિત કરે છે.ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલી ઉત્પાદક…
રાજપીપલાની ધરતી પર સરદાર ગાથા – ‘સમાજ સુધારક સરદાર’ વિષય પર વ્યાખ્યાન આપતા રાજ્યપાલશ્રી આરિફ મોહમ્મદ ખાનવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ-‘રાષ્ટ્રીય એકતા દિવસ માર્ચ’કોઈ સામાન્ય યાત્રા નથી. આ તીર્થયાત્રા છે,એકતાનું તીર્થ છેઅખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિને નિમિત્તે દેશના વિવિધ રાજ્યોમાંથી પદયાત્રીઓ રાષ્ટ્રીય યુનિટી માર્ચમાં જોડાઈને એકતા,સમરસતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ ઘરેઘર પહોંચાડી રહ્યાં છે.આ અવસર પર બિહારના રાજ્યપાલશ્રી આરિફ મોહમ્મદ ખાને રાજપીપલા ખાતેના શ્રી અંબુભાઈ પુરાણી ક્રિકેટ મેદાનમાંથી સરદાર ગાથા –‘સમાજ સુધારક સરદાર’વિષય પર વ્યાખ્યાન આપતાં સરદાર સાહેબના રાષ્ટ્રીય એકીકરણ,સામાજિક સુધારણા અને રાષ્ટ્રનિર્માણના અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો.રાજ્યપાલશ્રી આરિફ મોહમ્મદ ખાને…
ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી“યુવાઓ માટે રાજ્ય સરકારની ભેટ”, મગજ કસવા પુસ્તકાલય અને શરીર કસવા મેદાન: નાયબ મુખ્યમંત્રીડીસા તાલુકામાંથી16,000થી વધુ યુવા પ્રતિભાઓને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે: ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીરાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શુક્રવારે ડીસા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ રમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ૨૮,૩૨૯ ચો.મી.જમીન પર કુલ રૂ.૧૪.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ રમત સંકુલ યુવાઓના સપનાં સાકાર કરવાનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડીસાના એમટીવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રંથાલય ભવનનું ઇ ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.ડીસા…
