Author: gujarat

અમદાવાદ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં ૧૪ વર્ષના એક કિશોરને ૧૬ વર્ષ અને ૬ મહિનાની વય ધરાવતા કિશોર દ્વારા બળજબરીપૂર્વક મણિનગર રેલ્વે કોલોની પાસે લઇ જઇ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપવાના ચકચારભર્યા કેસમાં અત્રેની જુવેનાઇલ જસ્ટિસ એકટ હેઠળની સ્પેશિયલ કોર્ટના જજ મનીષ પ્રદ્યુમન પુરોહિતે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ૨૦ વર્ષની કેદની સજા ફટકારતો મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યાે હતો.ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર જુવેનાઇલ જસ્ટિસ કોર્ટ દ્વારા કોઇ કિશોરને ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જુવેનાઇલ જસ્ટિસ કોર્ટનો રાજયનો આ પહેલો ઐતિહાસિક ચુકાદો છે. તો, કોર્ટે ભોગ બનેલ કિશોરને ધી ગુજરાત વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ ૨૦૧૯ હેઠળ સિટી સિવીલ એન્ડ સેશન્સ…

Read More

સરળીકરણથી સુવિધા, સમસ્યાનું નિરાકરણ એટલે “પ્રેસ સેવા પોર્ટલ”: કે. કે. નિરાલા, સંયુક્ત સચિવ, માહિતી અને પ્રસારણ મંત્રાલયAhmedabad, પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, ગુજરાત અને માહિતી વિભાગ, ગુજરાતના સહયોગથી અમદાવાદ ખાતે અખબારોના પ્રકાશકો માટે “પ્રેસ સેવા પોર્ટલ” પર ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી પ્રકાશિત થતાં અખબારો, સામયિકો વગેરેના માલિકો/પ્રકાશકો જોડાયા હતા.પ્રેસ સેવા પોર્ટલ વર્કશોપમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી કે. કે. નિરાલા (K K Nirala) , પીઆઇબીના (PIB) અપર મહાનિદેશક શ્રી પ્રશાંત પાઠરાબે, (PIB Prashant Pathbare) પીઆરજીઆઇના અપર મહાનિદેશક શ્રી ધીરજ કાકડીયા તેમજ શ્રી કે. એલ. બચાણી, માહિતી નિયામક, રાજ્ય માહિતી વિભાગ…

Read More

ગાંધીનગર, આગામી નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના મોટા આયોજકોએ ગત વર્ષની સરખામણીમાં વધુ ઇવેન્ટ ઇન્સ્યોરન્સ લીધો છે.મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થતાં હોય એવા સમયે જાનહાનિ કે નુકસાનને ધ્યાનમાં રાખીને કેટલાંક આયોજકોએ અગાઉથી જ તકેદારીના ભાગરુપે વિવિધ ઇન્સ્યોરન્સ એજન્સીઓ સાથે ઇવેન્ટ ઇન્સ્યોરન્સ લીધા છે. ગુજરાતનું ગરબા હબ ગણાતાં વડોદરાના જ મુખ્ય આયોજકોએ કુલ અંદાજિત ૩૦ કરોડ રૂપિયાનો વીમો લીધો છે.અમદાવાદમાં પચાસથી વધુ જગ્યાઓએ મોટા ગરબાનું આયોજન થતું હોવાથી કલાકારો, ખેલૈયાઓ અને ગરબાના આયોજન સાથે સંકળાયેલી એજન્સીઓમાં કામ કરતાં લોકોને કવર કરીને ઇન્સ્યોરન્સ લેવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે આ પ્રકારના ઇન્સ્યોરન્સને ઇવેન્ટ કવરેજ કે ક્રાઉડ…

Read More

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા રવિવાર તારીખ ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ “સાબરમતી રિવરફ્રન્ટ” પર તેઓના વુમનએમ્પાવરમેન્ટ મિશન અન્વયે “RUN FOR HER” નું થયેલ આયોજન.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) એ તેઓની “બિઝનેસ વુમન કમિટી” (BWC) દ્વારા, રવિવાર, તારીખ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૬:૦૦ વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે “RUN FOR HER” નાએક અનોખા કોમ્યુનિટી રનિંગ ઇવેન્ટનું આયોજન કર્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ આર્થિક તેમજ સામાજિક પ્રગતિ માટે મહિલાઓના યોગદાનનીનોંધ લેવા તેમજ તેઓને પ્રોત્સાહિત કરવાનાખાસ આશયથી તૈયાર કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં પુરુષ તેમજ મહિલાઓએખુબમોટી સંખ્યામાં ભાગલીધો હતો અને “એક નાગરિક” તરીકે મહિલાઓની શક્તિ ની ઉજવણી કરવા, તેઓનીઆકાંક્ષાઓનેટેકો આપવા…

Read More

(એજન્સી)નવી દિલ્હી, દુબઈમાં ઈન્ડિયન ઇÂન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના નવા આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે દુબઈ ઈન્ટરનેશનલ એકેડેમિક સિટી ખાતે ઈન્ડિયન ઇÂન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના પ્રથમ વિદેશી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.Inauguration was graced by H.E. Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum, Crown Prince of Dubai, Deputy PM and Defence Minister of UAE, @dpradhanbjp, Hon. Minister of Education, GoI, several ministers, dignitaries from Dubai Govt, and Indian Embassy in UAE officials.બીજી પહેલમાં, ભારતના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આઈઆઈટી દિલ્હી અબુ ધાબી ખાતે અટલ ઇન્ક્્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, જે ભારતીય…

Read More

તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારી મૃતદેહ ગાડીમાં વિરાટનગર બ્રિજ નીચે મુકી દીધો, ત્રણની ધરપકડ કરાઈઃબીજા બિલ્ડરે આપી હતી હત્યાની સોપારીઆરોપીઓની ધરપકડ –હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ શહેર) ,પપ્પુ હિરાજી મેઘવાલ (રહે.જાવલ શીરોહી) એક કાયદાના સંધર્ષમાં આવેલ સગીરની અટકાયતઅમદાવાદ, અમદાવાદમાં જાણીતા બિલ્ડર અને પાટીદાર અગ્રણી હિંમત રૂડાણીની હત્યાનો સનસનીખેજ ખુલાસો થયો છે. આ હત્યામાં બીજા બિલ્ડરની સંડોવણી બહાર આવી છે. બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકીની આ હત્યામાં સંડોવણી ખૂલી છે.૧૩ સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ ૧માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી…

Read More

આયોજકોની તૈયારીઓને આંચકો વડોદરામાં વરસાદથી આયોજકોની તૈયારીઓને ફટકો પડ્યો છે. વરસાદ એવા સમયે આવ્યો છે જ્યારે ગરબા મેદાનો માટેની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગે 23 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. 19 સપ્ટેમ્બરના એલર્ટમાં ગુજરાતના એક ડઝન જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નવરાત્રિ એ ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે. આ પ્રસંગે યોજાતા ગરબા કાર્યક્રમોમાં ભાગ લેવાની તૈયારીઓ ખૂબ અગાઉથી શરૂ થઈ જાય છે. એકલા વડોદરામાં જ 771 ગરબા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાંથી 45 મોટા…

Read More

પાલડીમાં યુવકની ક્રુર હત્યા કરનાર સાત આરોપી ઝડપાયા- પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad પાલડીમાં નૈશલ ઠાકોરના હત્યારાઓને પોલીસે 48 કલાકમાં દબોચી લીધા હતા.અમદાવાદ, અમદાવાદના પાલડી વિસ્તારમાં નૈષલ ઠાકોરના હત્યાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે આ ઘટનમાં ૭ લોકોની અટકાયત કરી છે. જેમાંથી બે મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. મહત્ત્વનું છે કે, આ આરોપીઓમાંથી ત્રણને પોલીસે આબુથી ઝડપી પાડ્‌યા છે. નિર્મમ હત્યાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ઝડપાયેલા ૭ આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે.મળતી માહિતી મુજબ, પાલડી વિસ્તારમાં બે દિવસ પહેલાં અજાણ્યા શખસોએ નંબર પ્લેટ વિનાની કારથી નૈષલ ઠાકોર નામના વ્યક્તિને કચડી દીધી હતો. ત્યારબાદ આ શખસો…

Read More

7th Pay Commission Minimum Pension: રાજ્ય સરકારના જાહેર સાહસો, બોર્ડ અને કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના નાણા વિભાગે એક ઠરાવ પસાર કરીને આ કર્મચારીઓ માટે સાતમા પગારપંચ અનુસાર માસિક લઘુતમ પેન્શન રૂપિયા 9,000 સુનિશ્ચિત કર્યું છે. આ નિર્ણયનો અમલ 1ઓક્ટોબર 2025થી કરવામાં આવશે. રાજ્ય સરકારે આપી મોટી રાહત નાણા વિભાગ દ્વારા જારી કરાયેલા ઠરાવની પ્રસ્તાવનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારમાંથી જાહેર સાહસોમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ લઘુતમ પેન્શન ચૂકવવા અંગેની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી. અગાઉ, રાજ્ય સરકારના અન્ય પેન્શનરોને સાતમા પગારપંચનો લાભ…

Read More

હોસ્પિટલની બેદરકારી સાબિત કરવાની જવાબદારી ફરિયાદી પર રહે છેનવી દિલ્હી, મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ સામેની ફરિયાદને ફગાવી દઈને દિલ્હીની કન્ઝ્યુમર કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતુ કે દર્દીમાં ઊભી થયેલી દરેક મેડિકલ જટિલતા માટે તબીબી બેદરકારીને જવાબદાર ગણી શકાય નહીં. દર્દીમાં તબીબી બેદરકારીને કારણે જટિલતા ઊભી થઈ છે, તેવું નિષ્કર્ષ કાઢવા માટે પૂરતા પ્રમાણમાં તથ્થો અને તબીબી પુરાવા રજૂ કરવા જરૂરી છે.બેદરકારી સાબિત કરવાની જવાબદારી ફરિયાદી પર રહે છે અને આ કેસમાં કોઈ નિષ્ણાત અભિપ્રાય રેકોર્ડ પર મૂકવામાં આવ્યા નથી.દિલ્હી રાજ્ય ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે ૪ સપ્ટેમ્બરે આ ચુકાદો આપ્યો હતો. ફરિયાદમાં દાવો કરાયો હતો કે ૨૩ માર્ચ, ૨૦૧૬એ અકસ્માત થયા…

Read More