Author: gujarat

અમદાવાદ ખાતે નિવૃત્ત સનદી અધિકારી શ્રી સી.આર. ખરસાણ લિખિત પુસ્તક ‘સનદી સેવાની સફર’ તથા હિન્દી આવૃત્તિ ‘સિવિલ સેવા કા સફર’નો વિમોચન કાર્યક્રમ યોજાયોસનદી સેવામાં નાગરિકધર્મ જ સર્વોચ્ચ છે: શ્રી સી.આર. ખરસાણયુવા અધિકારીઓને સનદી સેવાના વ્યક્તિગત અનુભવોની સાથે સરકારી કાર્યપ્રણાલી અંગે આંતરદૃષ્ટિ આપતું પુસ્તક: શ્રી પ્રવીણ ક. લહેરીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત નાયબ કમિશનર અને વરિષ્ઠ સનદી અધિકારી શ્રી સી.આર. ખરસાણ લિખિત પુસ્તક ‘સનદી સેવાની સફર’તથા હિન્દી આવૃત્તિ ‘સિવિલ સેવા કા સફર’નો વિમોચન કાર્યક્રમ એએમએ ખાતે યોજાયો હતો.રાજ્યના પૂર્વ મુખ્યસચિવ શ્રી પ્રવીણ કે. લહેરીએ આ પુસ્તકને ભાવિ પેઢીના અધિકારીઓ માટે અમૂલ્ય અને પ્રેરણારૂપ ગણાવતાં કહ્યું કે સરકારી સેવાની મુશ્કેલીઓ, પડકારો અને જવાબદારીઓ…

Read More

Bapunagar road closure due to Namotsav: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સોનરિયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે બુધવારે (17મી સપ્ટેમ્બર) નમોત્સવ કાર્યક્રમ યોજાશે. જેને લઈને પોલીસે વિવિધ રૂટનું ડાયવર્ઝન આપ્યું છે. 17મી સપ્ટેમ્બરના રોજ બાપુનગર જનરલ હોસ્પિટલથી સોનરીયા બ્લોક સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. પોલીસે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગની પણ જાહેરાત કરી છે. વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ બાપુનગર જનરલ હોસ્પિટલથી સોનરીયા બ્લોક (શેઠ સી.એલ. સ્કૂલ ત્રણ રસ્તા) સુધીનો માર્ગ બંધ હોવાથી સોનરીયા બ્લોક ત્રણ રસ્તાથી રામીની ચાલી સર્કલ થઈ રખિયાલ ચાર રસ્તા તરફ જઈ શકાશે. જ્યારે પ્રકાશ પેટ્રોલ પંપથી લક્ષ્મી નારાયણ સોસાયટી થઈ એસ.બી.આઈ. બેન્ક ત્રણ રસ્તા તરફ જઈ શકાશે.…

Read More

ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયોગુજરાત-રાજસ્થાન જેવા રાજ્યોની સાંસ્કૃતિક આદાન-પ્રદાન,પ્રવાસન વિકાસ થકી દેશના આર્થિક સશક્તીકરણમાં અગ્રણી ભૂમિકા :- પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયાઆ પ્રી-નવરાત્રિ બંને રાજ્યો વચ્ચેના અતૂટ સંબંધને વધુ મજબૂત બનાવશે :- ગુજરાત પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાકાર્યક્રમમાં જોવા મળી ગુજરાતની કલા,સંસ્કૃતિ,વ્યંજન અને પરંપરાની ઝલકગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’-૨૦૨૫ ઉદયપુર ખાતે યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘એક ભારત,શ્રેષ્ઠ ભારત વિઝન’ હેઠળ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને આગળ ધપાવતા ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ઉદ્દેશ્ય સાથે રવિવારે ઉદયપુરના ફીલ્ડ ક્લબ સંકુલમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામ૨૦૨૫માં સંસ્કૃતિઓનો અનોખો સંગમ…

Read More

Snake bite prevention and treatment: ચોમાસા સાથે જ વરસાદી પાણી, ભીંજાયેલા ખેતરો અને ઘરઆંગણે ભેજવાળું વાતાવરણ સાપોને બહાર આવવા મજબૂર કરે છે. આ જ કારણ છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન સાપ કરડવાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ભારતમાં સર્પદંશની સ્થિતિ આંકડાઓ મુજબ, દેશમાં દર વર્ષે આશરે 40 લાખ લોકોને સાપ કરડે છે અને અંદાજે 50 હજાર લોકોનાં મોત થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે વિશ્વભરમાં દર વર્ષે એક લાખથી વધારે લોકોનું જીવન સાપના ઝેરને કારણે ખોવાય છે, જેમાં અડધા કેસો ભારતમાંથી હોય છે. ગુજરાતમાં વધતા કેસ ગુજરાતમાં દર વર્ષે હજારો લોકોને સાપ કરડે છે. ચોમાસા દરમિયાન…

Read More

‘નમોત્સવ’ કાર્યક્રમ સંદર્ભે બાપુનગર સોનેરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે વાહન વ્યવહાર અવર-જવર પ્રતિબંધિત/ડાયવર્ઝન અંગેનું અમદાવાદ પોલીસ કમિશનર શ્રીનું જાહેરનામુંAhmedabad, અમદાવાદ શહેરમાં આગામી તા.૧૭/૯/૨૦૨૫ ના રોજ બાપુનગર વિસ્તારમાં આવેલ સોનરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે ‘નમોત્સવ’ નો કાર્યક્રમ કરવામાં આવનાર છે.આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલાં લોકપ્રિય અને જાણીતા કલાકારોની ઉપસ્થિતિમાં ‘મેગા મ્યુઝીકલ મલ્ટી મીડિયા શો’ થનાર છે. જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રી,ગુજરાત રાજ્ય નાઓ મંત્રીમંડળ સહીત અન્ય VIPs/VVIPs તથા વધુ પ્રમાણમાં લોકો આ કાર્યક્રમમાં એકત્રિત થનાર છે.હાલમાં આ કાર્યક્રમની પુર્વ તૈયારી કરવા માટે સોનરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે વધુ પ્રમાણમાં વાહનો તથા હેવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહેલ હોય અને આ જગ્યા ખાતે ટ્રાફિકનું સંચાલન સરળ રીતે ચાલે…

Read More

CBSE Marksheet Rules: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSC) સ્કૂલોમાં બોર્ડ પરીક્ષાર્થીઓ માટે 75 ટકા હાજરી ફરજિયાત છે. પરંતુ, અમુક શાળાઓમાં ઓછી હાજરીની ફરિયાદને ધ્યાનમાં રાખીને, બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, શાળાએ ગયા વિના ન તો આંતરિક મૂલ્યાંકન (ઇન્ટરનલ અસેસમેન્ટ) કરવામાં આવશે કે ન તો પરિણામ જાહેર કરવામાં આવશે. 75 ટકા હાજરી ફરજિયાત શાળાઓએ ખાતરી કરવી પડશે કે, વિદ્યાર્થીઓની હાજરી 75 ટકાથી ઓછી ન હોય. આ સાથે, શાળાઓ CBSEની પરવાનગી વિના કોઈપણ નવો વિષય ભણાવી શકશે નહીં. વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકન યોગ્ય રીતે અને સમયસર પૂર્ણ કરવાની જવાબદારી શાળાઓની રહેશે. જો વિદ્યાર્થીની હાજરી પૂરી નહીં હોય તો રિઝલ્ટ નહીં મળે નવી શિક્ષણ…

Read More

ભારતના ભાવિ ઘડવૈયાઓનું નિર્માણ કરશે ‘અદાણી સિમેન્ટ ફ્યુચરએક્સ’અમદાવાદ, વિશ્વની નવમી સૌથી મોટી બાંધકામ સામગ્રી અને તે સંબંધી ઉકલોના ક્ષેત્રની કંપની અને વૈવિધ્યસભર અદાણી સમૂહની કંપનીઓની એક પાંખ અદાણી સિમેન્ટે એન્જિનિયર્સ ડે નિમિત્તે, ‘અદાણી સિમેન્ટ ફ્યુચરએક્સ’ શિર્ષક હેઠળ એક બહુલક્ષી રાષ્ટ્રવ્યાપી શૈક્ષણિક-ઉદ્યોગને સાંકળતો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમની રચનાની હેતુ વર્ગ ખંડોને વાસ્તવિક દુનિયાની માળખાગત સુવિધાઓ અને ટકાઉપણા સામેના પડકારોને સંકલિત કરવાનો છે.‘Adani Cement FutureX’ to Forge India’s Next‑Gen Leadersઅદાણી સિમેન્ટ ફ્યુચરએક્સનો આરંભ સરકારના યોગ્ય ભારત મિશન અને શિક્ષણ મંત્રાલયના રોજગાર અને ઉદ્યોગસાહસિક કૌશલ્ય વચ્ચેના અંતરને દૂર કરવાના આહવાન સાથે એક સંકલિત ભવિષ્યના નિર્માણ માટે તૈયાર કાર્ય બળ બનાવવા માટે…

Read More

Surat hotel accident: સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી જાણીતી યુફોરિયા હોટલમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં દોઢ વર્ષના માસૂમ બાળકનું વોટર પોન્ડમાં ડૂબી જવાથી મોત થયું છે. બાળક તેના માતા-પિતા સાથે હોટલમાં જમવા માટે ગયું હતું, ત્યારે રમતા-રમતા તે બેન્કવેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયું હતું. આ ઘટના બાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ જવાયું હતું, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિજયભાઈ સાવલિયા તેમના પત્ની અને દોઢ વર્ષના પુત્ર ક્રિસીવ સાથે શહેરની યુફોરિયા હોટલમાંજમવા માટે ગયા હતા. આ હોટલ તેના આકર્ષક વોટર ફીચર્સને કારણે ‘પાણીવાળી હોટલ’ તરીકે…

Read More

અપર મહાપ્રબંધક પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી સ્ટેશન તથા ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો,સાબરમતીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.Ahmedabad, પશ્ચિમ રેલવેના અપર મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે 13 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદ મંડળના સાબરમતી રેલવે સ્ટેશન તથા ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) સાબરમતીનું વ્યાપક નિરીક્ષણ કર્યું.નિરીક્ષણ દરમિયાન શ્રી પ્રદીપ કુમારે સાબરમતી સ્ટેશન પર પુનર્વિકાસ કાર્યો અંતર્ગત નવનિર્મિત મુસાફરોની સુવિધાઓ જેમ કે કોન્કોર્સ હોલ, વેઈટિંગ એરિયા, ટિકિટ બુકિંગ વિન્ડો, મુસાફરો માટે અલગ-અલગ એન્ટ્રી અને એક્ઝિટ માર્ગ, લિફ્ટ તેમજ સ્ટેશન પર ઉપલબ્ધ અન્ય સુવિધાઓનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું. તેમણે તમામ પ્લેટફોર્મ પર જઈને ત્યાંની વ્યવસ્થાનું અવલોકન કર્યું તથા નિર્માણધીન ફૂટ ઓવરબ્રિજ, એસ્કેલેટર, કવર શેડ વગેરે વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી.આ…

Read More