ગેનીબેન ઠાકોરે અંબાજીમાં માતાજીના આશીર્વાદ લઈને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
2024ની લોકસભાની ચૂંટણીની ચર્ચા પહેલાથી જ સાંભળવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા બેઠક પરથી ડો.રેખાબેન ચૌધરીને પોતાના ઉમેદવાર ...
Home » અંબાજીમાં
2024ની લોકસભાની ચૂંટણીની ચર્ચા પહેલાથી જ સાંભળવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા બેઠક પરથી ડો.રેખાબેન ચૌધરીને પોતાના ઉમેદવાર ...
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થઈ રહી છે. આ પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ ...
શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ગણાતા મા જગત કી અંબાનું પવિત્ર સ્થાન દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે માતા અંબામાં કરોડો ...
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી પાલનપુર દ્વારા આગામી દિવસોમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ વીજ પુરવઠો બંધ રહેશે તેવી જાહેરાત ...
અંબાજીમાં નશામાં ધૂત પોલીસકર્મીએ હંગામો મચાવ્યો હતો. અંબાજીમાં નશામાં ધૂત પોલીસકર્મીએ બાઇક સવારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ...
બનાસકાંઠા જિલ્લાના મંત્રી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કન્યાઓને ભોજન પ્રસાદ પીરસીને વિનામૂલ્યે અંબિકા અન્નક્ષેત્રનું ...
શક્તિપીઠ અંબાજી ખાતે આજે વનસેતુ ચેતના યાત્રાનો ભવ્ય સમાપન સમારોહ રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો ...
ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા ઉમરગામથી અંબાજી સુધીની વનસેતુ ચેતના યાત્રાનો સમાપન કાર્યક્રમ 22 જાન્યુઆરીએ અંબાજીમાં યોજાશે. આ યાત્રાના સુચારૂ ...
શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે દેશ-વિદેશના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દરરોજ લાખોની સંખ્યામાં માઇ ભક્તો માતા અંબાના ...
ગુજરાત કંટ્રોલ માર્કેટ એસોસિએશન અમદાવાદ અને માર્કેટ કમિટી પાલનપુરના ઉપક્રમે ગઈકાલે ચૌધરી રેસ્ટ હાઉસ, અંબાજીના સભાખંડમાં ગુજરાત બજાર સમિતિના પ્રમુખો, ...