શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ગણાતા મા જગત કી અંબાનું પવિત્ર સ્થાન દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે માતા અંબામાં કરોડો લોકોની આસ્થા જોડાયેલી હતી. જેના કારણે દરરોજ હજારો ભક્તો માતા અંબાના દરબારમાં પહોંચી રહ્યા છે. માતા અંબાના ચરણોમાં નમન કરીને ધન્ય બને છે. અંબાજી યાત્રાધામ ખાતે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં ભક્તો ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમોને સફળ બનાવે છે અને ધામધૂમથી ઉજવે છે. અંબાજીમાં આજે બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આજે મહાસુદ બીજના દિવસે યાત્રાધામ અંબાજીમાં બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અંબાજીના ભાટવાસ વિસ્તારમાં આવેલા બાબા રામદિપીરના મંદિરેથી નીકળેલી શોભાયાત્રા અંબાજીના બજારો સહિત વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આજે મહાસુદ બીજના દિવસે યાત્રાધામ અંબાજીમાં બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અંબાજીના ભાટવાસ વિસ્તારમાં આવેલા બાબા રામદિપીરના મંદિરેથી નીકળેલી શોભાયાત્રા અંબાજીના બજારો સહિત વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.