Sunday, May 12, 2024

Tag: યાત્રાધામ

ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજિત 40 કરોડના ખર્ચે નર્મદા કાંઠાના 320 કિમીના સમગ્ર પરિક્રમા પથને વિવિધ સુવિધાઓ સાથે બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.

ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજિત 40 કરોડના ખર્ચે નર્મદા કાંઠાના 320 કિમીના સમગ્ર પરિક્રમા પથને વિવિધ સુવિધાઓ સાથે બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.

* પરિક્રમા પથ પર પરિક્રમા નિવાસીઓ માટે 1000 પથારીની ક્ષમતા ધરાવતો હંગામી વિસામો તૈયાર કરવામાં આવશે.(GNS),તા.11અમદાવાદ/ગાંધીનગર,ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ...

મહાસુદ બીજના દિવસે યાત્રાધામ અંબાજીમાં બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

મહાસુદ બીજના દિવસે યાત્રાધામ અંબાજીમાં બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ગણાતા મા જગત કી અંબાનું પવિત્ર સ્થાન દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે માતા અંબામાં કરોડો ...

ગાંધીનગરમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત એક દિવસીય ‘રેકોર્ડ મેનેજમેન્ટ’ તાલીમ

ગાંધીનગરમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત એક દિવસીય ‘રેકોર્ડ મેનેજમેન્ટ’ તાલીમ

(GNS),તા.19ગાંધીનગર,ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગાંધીનગરમાં 20 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક દિવસીય 'રેકોર્ડ મેનેજમેન્ટ' તાલીમનું આયોજન ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 27 ડિસેમ્બરથી યાત્રાધામ સુધી પહોંચવા માટે હેલિકોપ્ટર સેવા શરૂ થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 27 ડિસેમ્બરથી યાત્રાધામ સુધી પહોંચવા માટે હેલિકોપ્ટર સેવા શરૂ થશે.

(GNS),તા.26અમદાવાદ,ગુજરાતના પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે કોઇપણ યાત્રાધામ સુધી પહોંચવા માટે અમદાવાદથી હેલિકોપ્ટર સેવા શરૂ થશે. એટલે ...

યાત્રાધામ સુવિધા અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય

યાત્રાધામ સુવિધા અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય

યાત્રાધામ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના પાણી પુરવઠા સહિત રૂ. 97.32 કરોડના લોકકલ્યાણના કામોને સૈદ્ધાંતિક મંજૂરી(GNS),તા.13મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ ...

અધિકારીઓએ જોયું કે યાત્રાધામ અંબાજી ઝડપથી રેલ્વે સેવાઓ સાથે જોડાશે.

અધિકારીઓએ જોયું કે યાત્રાધામ અંબાજી ઝડપથી રેલ્વે સેવાઓ સાથે જોડાશે.

યાત્રાધામ અંબાજીમાં સરકાર દ્વારા અનેક વિકાસ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક પ્રોજેક્ટ પર કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. ...

યાત્રાધામ શામળાજી ખાતે યજમાન મનોરથ અને મંદિર ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

યાત્રાધામ શામળાજી ખાતે યજમાન મનોરથ અને મંદિર ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

યાત્રાધામ શામળાજીમાં કારતક સુદ અગીયારસના 23મીએ યાત્રાધામ શામળાજીમાં ભવ્ય તુલસી વિવાહ મનોરથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હાથી-ઘોડાની ગાડી સાથે ...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ભવ્ય ઉપસ્થિતિમાં યાત્રાધામ અંબાજી ખાતેથી રાજ્યવ્યાપી ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ભવ્ય ઉપસ્થિતિમાં યાત્રાધામ અંબાજી ખાતેથી રાજ્યવ્યાપી ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.

વડાપ્રધાને આદિવાસીઓનું ગૌરવ અને સ્વાભિમાન પુનઃસ્થાપિત કરવાનું કામ કર્યું છેઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતઆદિવાસી સમુદાય હવે વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર ...

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભઃ યાત્રાધામ જય અંબેના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભઃ યાત્રાધામ જય અંબેના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

ગાંધીનગરઃ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તા. 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મેળાનો આજે અંબાજીના દાંતા રોડ પર ...

ભાદરવી પૂનમ નિમિત્તે યાત્રાધામ અંબાજી મંદિર રોશનીથી શણગારાયું!

ભાદરવી પૂનમ નિમિત્તે યાત્રાધામ અંબાજી મંદિર રોશનીથી શણગારાયું!

અંબાજી ભાદરવી પૂનમના રોશનીથી ઝળહળી ઉઠે છે. અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરની રોશની જોઈને ભક્તો ખુશ ...

Page 1 of 3 1 2 3

POPULAR NEWS

EDITOR'S PICK