કોમી સમરસતા અભિયાન સપ્તાહની ઉજવણી: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય અખંડિતતાના શપથ લેવડાવ્યા.
(GNS),તા.23ગાંધીનગર,કોમી સમરસતા અભિયાન સપ્તાહ અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય અખંડિતતાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રમાં સાંપ્રદાયિક સૌહાર્દની લાગણીને મજબૂત કરવાના ...