રાજ્યભરમાં શિબિરો દ્વારા ઉત્કૃષ્ટ સેવા અને જનજાગૃતિનું કામ કરનાર રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
(GNS),તા.07ગાંધીનગર,એનએસએસને તેની વિવિધ જનજાગૃતિ અને સેવાકીય પ્રવૃતિઓ દ્વારા નિયમિત પ્રવૃતિઓ અને વિવિધ વિસ્તારોમાં શિબિરો દ્વારા વિશેષ શિબિર પ્રવૃતિઓ માટે માન્યતા ...