કોલવડા ગામ પાસે બનેલ ‘વન કવચ’નું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુલ્લુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું.
વન કુટીરમાં બેસીને મંત્રી શ્રી મુલ્લુભાઈ બેરા અને મહાનુભાવોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ નિહાળ્યો હતો.મંત્રીશ્રીએ કોલવડાની ...