ડો.પિયુષ ચાવડાએ પાટણમાં લખેલા પુસ્તકનું વિમોચન અને કવિતાઓનું પઠન કર્યું ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
પાટણ શ્રીમંત ફતેસિંહરાવ લાયબ્રેરીનું આયોજન અને સ્વ. કીર્તિકુમાર જયસુખરામ પારધી પરિવાર દ્વારા નિયમિત આયોજિત પાટણ સાહિત્ય કાર્યક્રમ અંતર્ગત લાયબ્રેરીના આસ્થા ...