Thursday, May 16, 2024

Tag: જળસપાટી

ધરોઈ ડેમ ઓવરફ્લો થવાના આરે!  ધરોઈ ડેમની જળસપાટી વધી જતાં 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા

ધરોઈ ડેમ ઓવરફ્લો થવાના આરે! ધરોઈ ડેમની જળસપાટી વધી જતાં 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા

મહેસાણા, ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમા ધરોઈ ડેમ ઓવરફ્લો થવાના આરે છે. ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો થતાં 3 દરવાજા ખોલવામાં આવ્યા ...

બનાસકાંઠા જિલ્લાના જીવદોરી સમાણા ડેમની જળસપાટી 594 ફૂટને વટાવી ગઈ છે.

બનાસકાંઠા જિલ્લાના જીવદોરી સમાણા ડેમની જળસપાટી 594 ફૂટને વટાવી ગઈ છે.

બનાસકાંઠા જિલ્લા અને ઉપરવાસમાં અવિરત વરસાદને કારણે જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે જેના કારણે ...

મહીસાગરના કડાણા ડેમની જળસપાટી ઘટતાં જ ડુંગરની ગુફામાં આવેલા નંદીનાથ મહાદેવ મંદિરના દરવાજા ખોલી દેવાય છે અને ભક્તો દર્શન માટે ઉમટી પડે છે.

મહીસાગરના કડાણા ડેમની જળસપાટી ઘટતાં જ ડુંગરની ગુફામાં આવેલા નંદીનાથ મહાદેવ મંદિરના દરવાજા ખોલી દેવાય છે અને ભક્તો દર્શન માટે ઉમટી પડે છે.

મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળસપાટી નીચી હોવાથી ડેમની મધ્યમાં આવેલી ડુંગરની ગુફામાં આવેલા પ્રસિદ્ધ નંદીનાથ મહાદેવ મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા ...

POPULAR NEWS

EDITOR'S PICK