સુરેન્દ્રનગર જિલ્લા ઘેટા-બકરા ફાર્મર્સ માલધારી એસોસિએશનની રજૂઆતને ધ્યાને લઈ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કર્યું હતું.
(GNS) તા. 27અમૂલ બ્રાન્ડના સફળ સહકારી માળખા હેઠળ, ગાય-ભેંસ-ઉંટ અને બકરીના દૂધ માટે માર્કેટિંગ અને માર્કેટિંગ સિસ્ટમ બનાવવાનું આયોજનઃ મંત્રી ...