રાજ્યની 1 લાખથી વધુ વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની તમામ નગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજનાનો લાભ મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરો અને મહાનગરોમાં રહેતા નાગરિકોને મજબૂત જાહેર શહેરી પરિવહન સુવિધાઓ પૂરી પાડીને "જીવનની સરળતા" વધારવા માટે ...