ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈની 129મી જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
(GNS),તા.29ગાંધીનગર,ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં અમૂલ્ય યોગદાન આપનાર શ્રી મોરારજીભાઈ દેસાઈની 129મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભામાં તેમના તૈલચિત્ર સમક્ષ ...