નવી દિલ્હી
આજે (3 ડિસેમ્બર, 2023) ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Home » રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ, રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી
નવી દિલ્હી
આજે (3 ડિસેમ્બર, 2023) ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.