મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં નર્મદા બાયો-કેમ લિમિટેડની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડૉ.મનસુખભાઈ માંડવિયાએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા અભિનંદન સંદેશ આપ્યો હતો.જેમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી કંપનીના ડીલરો ...