મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ખાતે શ્રી સાઈધામ સનાતન મંદિરનું ઉદ્ઘાટન કર્યું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આપણા તીર્થસ્થાનોની દિવ્યતા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલમહંત શ્રી મોહનદાસજી મહારાજ ...