પાવાગઢ દર્શન માટે આવેલા મધ્યપ્રદેશ અને ગુજરાતના 40 થી વધુ યાત્રાળુઓ એસટી બસની સુવિધા ન મળવાને કારણે માચીમાં અટવાઈ પડ્યા હતા.
પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા આવેલા મધ્યપ્રદેશ અને ગુજરાતના સુરત અને વડોદરાના 40 થી વધુ યાત્રાળુઓ એસટી બસની સુવિધાના અભાવે ...