અયોધ્યામાં ભગવાન રામના પ્રતિષ્ઠા મહોત્સવ માટે ખાસ તૈયાર કરાયેલ 108 ફૂટ લાંબી અગરબત્તી અરવલીમાં પહોંચી હતી, જેનું માલપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
હિન્દુ સમાજની આસ્થાનું પ્રતિક અયોધ્યામાં ભગવાન રામનું મંદિર છે. આ મંદિરના અભિષેકને લઈને ભક્તોએ ભગવાન રામ માટે અલગ-અલગ વસ્તુઓ તૈયાર ...