મહારાષ્ટ્રના સોલાપુરમાં CM યોગીએ ગર્જના કરી કહ્યું- હવે જો કોઈ થપ્પડ મારશે તો ભારત તેનું જડબું તોડી નાખશે.
લોકસભા ચૂંટણી 2024ને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિયમિતપણે દેશના ખૂણે-ખૂણે જાહેરસભાઓ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આજે બુધવારે ...