શિક્ષણના હિતમાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પાટણ જિલ્લાની અનુદાનિત શાળાઓમાં શિક્ષકો દ્વારા થાળી વગાડવાનો કાર્યક્રમ યોજાયો હતો.
કોરોનાના સમયમાં ઘરે-ઘરે થાળી રમવાના કાર્યક્રમ બાદ હવે પાટણ જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યો દ્વારા થાળી રમીને જનજાગૃતિ લાવવાનો ...