CAA કાયદો કોઈપણ નાગરિકની નાગરિકતા છીનવી લેતો નથી, પરંતુ પાડોશી દેશોમાંથી ભારતમાં આવેલા પીડિતોને નાગરિકતા આપે છેઃ- ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
ગુજરાતમાં CAAના સંપૂર્ણ અને ઝડપી અમલીકરણ માટે સરકાર પ્રતિબદ્ધ છેકેન્દ્ર સરકાર દ્વારા CAA કાયદાના અમલીકરણ બાદ ગાંધીનગરમાં ગૃહ રાજ્ય મંત્રી ...