કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા આવતીકાલે ગુજરાતના રાજકોટમાં સાગર પરિક્રમા પર પુસ્તક અને વિડિયોનું વિમોચન કરશે.
સાગર પરિક્રમા એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાના નેતૃત્વ ...