‘વિશ્વ મતદાતા દિવસ’ નિમિત્તે દેશના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગર સેક્ટર 7 ખાતે “નમો નવદાતા સંમેલન”નું આયોજન કર્યું હતું.
(GNS),તા.25ગાંધીનગર,વિશ્વ મતદાતા દિવસ નિમિત્તે, દેશના પ્રખ્યાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ "નમો નવ મતદાર પરિષદ" ને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું. જે ...