ઉત્તરાયણના તહેવાર દરમિયાન ધાબા પરથી પડી જવાના અને વીજ કરંટ લાગવાના કેટલાક અકસ્માતો અને બનાવો બને છે. જેના કારણે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જિલ્લામાં 108 ઈમરજન્સી વિભાગો કુલ 14 એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવશે. 108 નરેશ પટેલે જણાવ્યું હતું.
Home » જિલ્લામાં કુલ 14 એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવશે.
ઉત્તરાયણના તહેવાર દરમિયાન ધાબા પરથી પડી જવાના અને વીજ કરંટ લાગવાના કેટલાક અકસ્માતો અને બનાવો બને છે. જેના કારણે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જિલ્લામાં 108 ઈમરજન્સી વિભાગો કુલ 14 એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવશે. 108 નરેશ પટેલે જણાવ્યું હતું.