ડીસા એપીએમસી ખાતે શ્રી વિજયેશ્વર મહાદેવ મંદિરના નવા મંદિરના નિર્માણ બાદ પ્રથમ દિવસે ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, હવન અને સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે શહેરમાં વિશાળ શોભા યાત્રા કાઢવામાં આવી હતી. એક કિલોમીટર જેટલીની શોભાયાત્રામાં બગ્ગીઓ આકર્ષક હતી.