વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
બોર્ડર પરથી એક સાથે 100 નવી બસોનું લોકાર્પણ એ અલૌકિક ઘટના છે :- પ્રમુખ શ્રી શંકરભાઈ ચૌધરી
રાજ્ય સરકાર ગામડે ગામડે બસ કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છેઃ- ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
રાજ્ય સરકાર ગામડે ગામડે બસ કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છેઃ- ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી