(રખેવાલ ન્યુઝ) પાલનપુર, પાલનપુરના કોજી વિસ્તારમાં એક વેપારીએ રસ્તો બનાવવા માટે હનુમાનજીના મંદિરને રાતોરાત તોડી પાડતાં વિવાદ સર્જાયો હતો. હિંદુ સંગઠનોએ આના વિરોધમાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અંતે વેપારીએ મંદિર બનાવવાની બાંહેધરી આપી મામલો થાળે પાડ્યો હતો.
પાલનપુરના કોજી વિસ્તારમાં 50 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર આવેલું હતું. જો કે દુકાન માલિકે રાતોરાત હનુમાન મંદિરને તોડી પાડ્યું હોવાનો આરોપ છે. ખાસ વાત એ છે કે હનુમાનજીની પૂજા કરવા માટે દરરોજ ભક્તો આવતા હતા. જો કે, આજે વહેલી સવારે જ્યારે શ્રદ્ધાળુઓ પૂજા કરવા આવ્યા ત્યારે તેઓને મંદિર ન દેખાતા આશ્ચર્ય થયું હતું. જેના પર તેમને ખબર પડી કે આ મંદિરના માલિકે આરસીસી રોડ તોડી નાખ્યો છે.
જેને લઈને ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.જોકે મંદિર તોડવામાં આવતાં વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવી ગયું હતું અને ઘટનાસ્થળે પહોંચી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેમજ જ્યાં હનુમાન દાદાનું મંદિર હતું ત્યાં 24 કલાકમાં નવા મંદિરની સ્થાપના કરવામાં નહીં આવે તો હિન્દુ સંગઠનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. જોકે, પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પી.આઇ. અંતે વેપારીએ મંદિર બનાવવાની ખાતરી આપી
પડી ગયો હતો
જેને લઈને ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.જોકે મંદિર તોડવામાં આવતાં વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવી ગયું હતું અને ઘટનાસ્થળે પહોંચી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેમજ જ્યાં હનુમાન દાદાનું મંદિર હતું ત્યાં 24 કલાકમાં નવા મંદિરની સ્થાપના કરવામાં નહીં આવે તો હિન્દુ સંગઠનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. જોકે, પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પી.આઇ. અંતે વેપારીએ મંદિર બનાવવાની ખાતરી આપી
પડી ગયો હતો