(GNS),તા.25
ગાંધીનગર,
14મા રાષ્ટ્રીય મતદાતા દિવસે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લોકશાહી પરંપરાઓની મર્યાદા જાળવવા અને તમામ ચૂંટણીઓમાં મતદાનના અધિકારનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા. આજે રાજભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ રાજભવન પરિસરમાં શપથ લીધા હતા. લોકશાહીમાં પૂર્ણ શ્રદ્ધા સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેશની લોકતાંત્રિક પરંપરાઓની સીમાઓ જાળવીને, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગરિમાને અકબંધ રાખીને અને ધર્મથી પ્રભાવિત થયા વિના દરેક ચૂંટણીમાં મતદાનના અધિકારનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા. , વર્ગ, જાતિ, સમુદાય, ભાષા કે અન્ય કોઈ..