સુરેન્દ્રનગરના વસ્તડી પાસે પુલ ધરાશાયી થયો છે
આ પુલ ચુરાને નેશનલ હાઈવે સાથે જોડે છે.
પુલ ઉપરથી પસાર થતું એક ડમ્પર પાણીમાં ગરકાવ થયું હતું
જ્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી
તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી હતી
સુરેન્દ્રનગરના વસ્તડી પાસે પુલ ધરાશાયી થયો છે
આ પુલ ચુરાને નેશનલ હાઈવે સાથે જોડે છે.
પુલ ઉપરથી પસાર થતું એક ડમ્પર પાણીમાં ગરકાવ થયું હતું
જ્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી
તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી હતી