રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી :-
ગુજરાતમાં લગભગ નવ લાખ ખેડૂતો કુદરતી ખેતી સાથે જોડાયા છે.
રાજ્ય સરકારના પ્રોત્સાહક પ્રયાસોને કારણે ગુજરાતની કુદરતી ખેતી લોક ચળવળને નવું બળ મળ્યું છે.
દેશના ખેડૂતોની આવક બમણી કરવા, પૃથ્વીને રાસાયણિક ઝેરથી મુક્ત કરવા અને પર્યાવરણને બચાવવા માટે કુદરતી ખેતી એ એક ઉત્તમ માર્ગ છે.
ગુજરાતમાં કુદરતી ખેતીનું અભિયાન પૂરા જોશ સાથે આગળ વધી રહ્યું છે.
જમીનને ફરીથી ફળદ્રુપ બનાવવા માટે કુદરતી ખેતી જ એકમાત્ર વિકલ્પ છે.
કુદરતી ગાય આધારિત ખેતી અપનાવવા રાજ્યપાલનો ભૂમિ પુત્રોને અનુરોધ
(GNS),તા.23
સુરેન્દ્રનગર,