Thursday, May 2, 2024

Tag: સુરેન્દ્રનગર

કોંગ્રેસે ગુજરાતની ત્રણ લોકસભા બેઠકો સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા માટે ઉમેદવારો જાહેર કર્યા

કોંગ્રેસે ગુજરાતની ત્રણ લોકસભા બેઠકો સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા માટે ઉમેદવારો જાહેર કર્યા

નવીદિલ્હી,કોંગ્રેસે ગુરુવારે લોકસભા ચૂંટણી માટે વધુ ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ ગુજરાતની ત્રણ લોકસભા બેઠકો, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા ...

ખેડા, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં બિનખેતીની પરવાનગી માટેની 6,333 અરજીઓ મંજૂર કરવામાં આવીઃ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત.

ખેડા, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં બિનખેતીની પરવાનગી માટેની 6,333 અરજીઓ મંજૂર કરવામાં આવીઃ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત.

(GN,S),તા.20ગાંધીનગર,વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા બિનખેતીની પરવાનગી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહેસૂલ વિભાગના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતેએ જણાવ્યું હતું કે, ...

ભુજમાં ઔદ્યોગિક એકમો/ઔદ્યોગિક સાહસિકો માટે 9 ફેબ્રુઆરી 2024 ના રોજ NSSO પેટા પ્રાદેશિક કાર્યાલય, સુરેન્દ્રનગર દ્વારા જાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભુજમાં ઔદ્યોગિક એકમો/ઔદ્યોગિક સાહસિકો માટે 9 ફેબ્રુઆરી 2024 ના રોજ NSSO પેટા પ્રાદેશિક કાર્યાલય, સુરેન્દ્રનગર દ્વારા જાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

(જીએનએસ) તા. 9ભુજ,કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO) 1950 થી ભારતમાં વિવિધ સર્વેક્ષણો હાથ ધરે છે. વાર્ષિક ...

સુરેન્દ્રનગર જિલ્લાના માનપુર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના માનપુર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી :-ગુજરાતમાં લગભગ નવ લાખ ખેડૂતો કુદરતી ખેતી સાથે જોડાયા છે.રાજ્ય સરકારના પ્રોત્સાહક પ્રયાસોને કારણે ગુજરાતની કુદરતી ...

સુરેન્દ્રનગર જિલ્લા ઘેટા-બકરા ફાર્મર્સ માલધારી એસોસિએશનની રજૂઆતને ધ્યાને લઈ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કર્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા ઘેટા-બકરા ફાર્મર્સ માલધારી એસોસિએશનની રજૂઆતને ધ્યાને લઈ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કર્યું હતું.

(GNS) તા. 27અમૂલ બ્રાન્ડના સફળ સહકારી માળખા હેઠળ, ગાય-ભેંસ-ઉંટ અને બકરીના દૂધ માટે માર્કેટિંગ અને માર્કેટિંગ સિસ્ટમ બનાવવાનું આયોજનઃ મંત્રી ...

સુરેન્દ્રનગરઃ એક યુવક અને યુવતીએ એકસાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.

સુરેન્દ્રનગરઃ એક યુવક અને યુવતીએ એકસાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.

રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે, તેવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આપઘાતના બનાવો બની રહ્યા છે. સુરેન્દ્રનગરના દૂધરેજ ...

G20 સમિટઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન 7 સપ્ટેમ્બરે ભારત આવશે, PM મોદી સાથે આ દિવસે થશે મુલાકાત

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત થયા હતા. દશેરા-જૈનાબાદ હાઈવે ...

સુરેન્દ્રનગરઃ જમીન વિવાદમાં પાંચ દિવસમાં ત્રીજી હત્યા

સુરેન્દ્રનગરઃ જમીન વિવાદમાં પાંચ દિવસમાં ત્રીજી હત્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ દિવસમાં જમીન સંબંધી હત્યાનો આ ત્રીજો બનાવ છે. ચુડા તાલુકાના સમઢીયાળા ગામે પાંચ દિવસ પહેલા જમીનના વિવાદના ...

સુરેન્દ્રનગર: ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે અંડરબ્રિજમાં 108 ફસાઈ, 108 સમયસર ન પહોંચતા મહિલા દર્દીનું મોત.

સુરેન્દ્રનગર: ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે અંડરબ્રિજમાં 108 ફસાઈ, 108 સમયસર ન પહોંચતા મહિલા દર્દીનું મોત.

ગુજરાતમાં વરસાદ વચ્ચે સુરેન્દ્રનગરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં તંત્રના પાપે એક મહિલાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ...

સૌરાષ્ટ્રના ઓખા, પોરબંદર અને જામનગરથી ચાલતી ટ્રેનો હવે રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદથી દોડશે.

સૌરાષ્ટ્રના ઓખા, પોરબંદર અને જામનગરથી ચાલતી ટ્રેનો હવે રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદથી દોડશે.

રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન બિપરજોયને કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનોને અસર થશે. તેથી, મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનમાં ...

Page 1 of 2 1 2

POPULAR NEWS

EDITOR'S PICK