પશ્ચિમ રેલ્વે પર અમદાવાદ મંડળ પ્રથમ સ્થાન પર
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશના નેતૃત્વમાં વર્ષ2025-26દરમિયાન પરિચાલન કાર્યક્ષમતા,માલ અને યાત્રી પરિવહન,મહેસૂલ સુદ્રઢીકરણ અને પાયાની સુવિધાઓના વિકાસના તમામ મુખ્ય પાસાઓમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરીને ઉત્કૃષ્ટ અને સંતુલિત પ્રદર્શન કર્યું છે.
વર્ષ2025-26ની મુખ્ય સિદ્ધિઓ—
માલ લોડિંગમાં નોંધપાત્ર સિદ્ધિઓ
પરિચાલન પ્રદર્શનમાં સતત સુધારો
મહેસૂલ અને યાત્રી સેવાઓમાં મજબૂત પ્રગતિ
નવી રેલવે સેવાઓ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ

