અધ્યક્ષે ચેતવણી આપી હતી કે જો ફિલ્મ નિર્માતાઓ આ વિનંતીનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો શ્રી રામલીલા મહાસંઘ અને વિવિધ હિન્દુ સંગઠનો દિલ્હી અને અન્ય રાજ્યોમાં થિયેટરોની બહાર વિરોધ કરશે.
તમને જણાવી દઈએ કે, ‘રામાયણ’ને 2 ભાગમાં બનાવવામાં આવી છે, જેનો પહેલો ભાગ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે.
ફિલ્મમાં રણબીર, સાઈ પલ્લવીયશ, સની દેઓલ અને રવિ દુબે સહિતના કલાકારો છે.

