ગાંધીનગર, ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ માં દરેક વિભાગનો માટે અનેક જોગવાઈ કરવામાં આવી છે.
– સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે માટે કુલ ૭૦૮૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ૫૪૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ૫૪૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– શ્રમ અને કોશયલ વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ૨૯૦૨ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
– પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કુલ ૬૩૧૮૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કુલ ૬૩૧૮૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૨૫૪૦૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ૭૬૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ૭૬૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ ૨૮૫૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગ માટે ૨૦૦૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગ માટે ૨૦૦૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– માર્ગ અને મકાન વિભાગને ૨૯૭૦૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– શહેરી વિકાસ વિભાગ માટે કુલ ૩૩૫૦૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– શહેરી વિકાસ વિભાગ માટે કુલ ૩૩૫૦૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– પચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ ૧૪૮૫૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– જળ સંપત્તિ વિભાગ માટે કુલ ૧૩૯૪૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– જળ સંપત્તિ વિભાગ માટે કુલ ૧૩૯૪૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– સરદાર સરોવર યોજના માટે કુલ ૩૩૧૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– પાણી પુરવઠા વિભાગ માટે કુલ ૬૯૮૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– પાણી પુરવઠા વિભાગ માટે કુલ ૬૯૮૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ૪૩૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– વિજ્ઞાન અને પ્રોધોગિક વિભાગ ને ૨૬૩૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– વિજ્ઞાન અને પ્રોધોગિક વિભાગ ને ૨૬૩૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– ઉધોગ અને ખાણ વિભાગને ૧૩૯૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારને ૨૪૦૨૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારને ૨૪૦૨૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– સામાન્ય વહીવટી વિભાગ ૨૯૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– મહેસુલ વિભાગને ૫૫૫૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. – ગૃહ વિભાગ માટે ૧૪૨૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– મહેસુલ વિભાગને ૫૫૫૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. – ગૃહ વિભાગ માટે ૧૪૨૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

