Author: gujarat

Bahiyal Violence: છેલ્લા કેટલાક સમયથી દેશમાં અલગ અલગ સ્થાનો પર મુસ્લિમો દ્વારા I Love Mohmmad ના બેનર હેઠળ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે.પોતાના ધર્મને ને આરાધ્યને પ્રેમ કરવો કે દર્શાવવો તે કોઈ અપરાધ નથી.તે દરેક ધર્મના લોકોનો અધિકાર છે.પરંતુ આરાધ્યના નામે હિંસા આચરવી કે હિંસક પ્રદર્શન યોજવા તે જરૂર ગુનાહિત પ્રવૃત્તિ છે.જયારે તમે તમારા આરાધ્ય પ્રત્યે પ્રેમ કે સન્માન દર્શાવો છો અને સાથે હિંસા કે સીન્સ સાથે જોડાયેલ સ્લોગન ના બેનર લઈને પણ જુલુસ કાઢો છો ત્યારે સમાજમાં એક ખોટો મેસેજ જરૂર જાય છે.અને દેશમાં અરાજકતા ફેલાવવાના આરોપ પણ લાગે છે.તે પણ યાદ રહેવું જોઈએ.ધર્મ કોઈપણ હોય પરંતુ હિંસાને તો…

Read More

અડાલજ હત્યા કેસમાં સાયકો કિલર રાજકોટથી ઝડપાયો-પોલીસે 4 ટીમો બનાવી આરોપીને 4 દિવસમાં જ ઝડપી લીધો(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે થયેલી વૈભવ મનવાણી નામના મોડલની હત્યા કરનાર સાયકો કિલર હત્યારો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારની ધરપકડ કરી લીધી છે. અંબાપુર નર્મદા કેનાલ પાસે ૨૦ સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરી હતી. મૃતક યુવક પોતાના બર્થ ડે નિમિત્તે યુવતી સાથે મોડીરાત્રે નર્મદા કેનાલ નજીક બર્થ ડે ઉજવણી કરી રહ્યો હતો.આ દરમિયાન એક અજાણ્યો શખસ લૂંટ કરવાના ઇરાદે પહોંચ્યા હતા. જ્યાં અચાનક ગાડીમાં ઘુસી આવીને યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ…

Read More

Gandhinagar police encounter: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્થાપનાના 55 વર્ષ બાદ પહેલીવાર પોલીસને ઍન્કાઉન્ટર કરવું પડ્યું હતું. અંબાપુર ગામ નજીક કૅનાલ પર લૂંટના ઇરાદાથી થયેલી હત્યાના કેસમાં સામેલ વિપુલ પરમાર નામના આરોપીનું આ ઍન્કાઉન્ટર બન્યું હતું. કેવી રીતે શરૂ થયો આખો બનાવ? 20 સપ્ટેમ્બરની રાત્રે અમદાવાદના વૈભવ મનવાણી પોતાની મહિલા મિત્ર સાથે કારમાં બેઠા હતા ત્યારે એક વ્યક્તિએ લૂંટના ઇરાદે હુમલો કર્યો. આ હુમલામાં વૈભવનું મોત થયું અને તેમની મિત્રને ગંભીર ઈજા પહોંચી. આરોપી વિપુલ રોકડ અને મોબાઇલ લઈને નાસી ગયો. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને થોડા જ દિવસોમાં રાજકોટમાંથી તેને પકડી પાડ્યો. ઍન્કાઉન્ટર સુધી કેવી રીતે પહોંચ્યું? પોલીસે…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ ડ્રેનેજ પ્રોજેકટના અધિકારીઓ સાથે અમિત શાહે ખાસ ચર્ચા કરીકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરી-69 તળાવની જવાબદારી યુ.એન.મહેતા ફાઉન્ડેશનને સોંપવામાં આવી(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. ભારે વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે તેમણે પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસકામો માટે ખાસ સમય ફાળવ્યો હતો અને ઘાટલોડિયા વિધાનસભા સહિત ૪ નગરપાલિકાના અધિકારીઓ સાથે વિકાસકામોની ચર્ચા કરી હતી જેમાં અમદાવાદના વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈન અંગે માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત ગાંધીનગર લોકસભામાં આવતા ૬૯ તળાવોની જાળવણી માટે યુ.એન. મહેતા ફાઉન્ડેશનને કામ સોંપવામાં આવ્યું હતું.ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહે મંગળવાર…

Read More

malnutrition in Gujarat: ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી એકહથ્થુ સત્તા હોવા છતાં કુપોષણનો દાગ આજેય દૂર થયો નથી. સરકાર “કુપોષણમુક્ત ગુજરાત”ના નારા આપે છે, પરંતુ કરોડો રૂપિયાનું બજેટ ખર્ચાયા બાદ પણ આદિવાસી અને ગરીબ વર્ગના બાળકો કુપોષણ સામે સંઘર્ષ કરી રહ્યાં છે. તાજેતરમાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ખુલાસો થયો છે કે, દેશના અતિકુપોષિત ટોપ-10 જિલ્લાઓમાં ગુજરાતના પાંચ જિલ્લાઓ સામેલ છે, જ્યારે સુપોષિત જિલ્લાના ટોપ-10માં રાજ્યનો એકપણ જિલ્લો નથી. આથી સરકારની દાવેદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે. કયા જિલ્લામાં છે સૌથી વધુ કુપોષિત બાળકો? સર્વે મુજબ ડાંગ, દાહોદ, નર્મદા, પંચમહાલ અને તાપી જિલ્લાઓમાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ સૌથી વધારે છે. ગુજરાતમાં…

Read More

ગાંધીનગર, જિલ્લાના દહેગામ ખાતે આવેલી વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક દ્વારા ભરણપોષણનો દાવો અને ઘરેલુ હિંસા કાયદા અંતર્ગતનો દાવો દાખલ કરવા માટે ૫૦૦ રૃપિયાની લાંચ માંગવામાં આવી હતી.જેના પગલે ગાંધીનગર એસીબી દ્વારા છટકું ગોઠવીને આ મહિલા સંચાલકને ઝડપી લેવામાં આવી છે.હાલમાં વિવિધ સરકારી કચેરીઓમાં લાંચ લેવાની પ્રવૃત્તિ વધી છે ત્યારે સરકાર અનુદાનીત સંસ્થાઓમાં પણ કામ કરવા માટે લાંચ લેવામાં આવી રહી છે.ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કાર્યરત છે. જ્યાં મહિલાઓને મફત કાનૂની સેવા આપવાની હોય છે પરંતુ આ કેન્દ્રનું સંચાલન કરતી મહિલા દ્વારા પણ લાંચ લેવામાં આવી હોવાની ઘટના બહાર આવી…

Read More

Green Ring Road Ahmedabad development: રાજ્ય સરકારે તાજેતરમાં મોટા મહાનગરોને ફરતે ગ્રીન રીંગરોડ બનાવવાની જાહેરાત કરી છે. આ માટે 200 કરોડની ફાળવણી પણ જાહેર કરવામાં આવી છે. હેતુ સરાહનીય છે – શહેરોમાં વધતા વાહનવ્યવહારને ઘટાડવો, પર્યાવરણને અનુકૂળ માર્ગો બનાવવાના અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાના. પરંતુ સવાલ એ છે કે શું આ યોજના વાસ્તવમાં અમલમાં આવશે કે ફક્ત કાગળ પર જ રહી જશે? જૂના વાયદા અને અધૂરા સપના છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં આવી યોજનાઓ જાહેર થતી આવી છે, પરંતુ તેનું પરિણામ સામાન્ય લોકો સુધી પહોંચ્યું નથી. 1990ના દાયકામાં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડે એવું આયોજન કર્યું કે રાજ્ય પરિવહન નિગમની બસો શહેરની…

Read More

Gandhinagar Navratri festival communal clash: ગુજરાતના ગાંધીનગરમાં બુધવારે મોડી રાત્રે ગરબા કાર્યક્રમ દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ. આ વિવાદ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે શરૂ થયો અને ઝડપથી હિંસામાં ફેરવાઈ ગયો. આ અથડામણમાં પથ્થરમારો, આગચંપી, નાસભાગ અને પોલીસ પર હુમલો શામેલ હતો. આ ઘટના ગાંધીનગર જિલ્લાના દહેગામના બહિયલ ગામમાં બની હતી. હિંસા એક કથિત સોશિયલ મીડિયા પોસ્ટથી શરૂ થઈ હતી જેમાં હિન્દુ સમુદાયના એક યુવકે “આઈ લવ મહાદેવ” ટ્રેન્ડના જવાબમાં “આઈ લવ મોહમ્મદ” ટ્રેન્ડ માટે હાકલ કરી હતી. આ પોસ્ટથી બીજા સમુદાયમાં રોષ ફેલાયો હતો. તે સમુદાયના કેટલાક લોકો યુવાનની દુકાન પર ગયા હતા, પરંતુ તે ભાગી ગયો હતો. ગુસ્સે…

Read More

મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો લાભ મળતા નવા બનનારા તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે૨૦૧૩ પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થશેવડાપ્રધાનશ્રીએ કરેલા વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પમાં વિકસિત ગુજરાત@૨૦૪૭માટે આ નવા તાલુકાઓની રચના મહત્વપૂર્ણ બનશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.રાજ્ય મંત્રીમંડળે નાગરિકો,પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠામાંથી નવો વાવ–થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા૧૭તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે.રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા કહ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વહીવટી સરળીકરણનો જે વિચાર આપ્યો…

Read More